Wisdom
Search results
આર્ટ ઓફ લિવિંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજી એ ઉના દલિત અત્યાચાર પરત્વે આપેલી પ્રતિક્રિયા
આર્ટ ઓફ લિવિંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજી જેઓ હાલ જર્મનીમાં છે, જર્મની ના બેડ એન્ટોગાસ્ટ ખાતે આવેલાં આર્ટ ઓફ લિવિંગ સેન્ટર પરથી આજરોજ તેઓએ ઉનામાં દલિતો પર થયેલ અત્યાચારના બનાવ સામે આકરી પ્રતિક્રિયા આપી છે: “ દેશમાં આભડછેટ અને દલિતો પર અત્યાચાર ચાલુ રહ ...શ્રી શ્રી રવિ શંકરજીના ભાષાંતરિત જ્ઞાનસૂત્ર- Quotes by Sri Sri Ravi Shankar
" જ્યારે આપણે બીજાની ખુશીમાં ખુશી અનુભવીએ છીએ ત્યારે આપણે ખરેખર ખુશ હોઈએ છીએ." ~ " શ્રી શ્રી " રોજ એક જ્ઞાનસૂત્ર મેળવવા માટે નીચે આપેલી માહિતી ભરીને ક્લિક કરો: આપનું ઈ મેલ: ...જીવન ના રહસ્યો- Secret of the Life
સર્જન ની ગહનતા નું રહસ્ય એ વિજ્ઞાન છે.સ્વ/સ્વયં ની ગહનતા નું રહસ્ય એ આધ્યાત્મિકતા છે. ટેક્નોલોજી/તકનીકી નો ઉદેશ્ય માનવ જીવન આરામ દાયક બનાવવાનો છે.જયારે આધ્યાત્મિક મૂલ્યો-માનવીય મૂલ્યો ને નઝર-અંદાજ કરવા મા આવે ત્યારે ટેકનોલોજી સુવિધાને બદલે ભય અને વિનાશ ...શ્વાસ જાણો, જીવન જાણો- Know Breath, Know Life
આયુર્વેદ ના એક આચાર્ય એ કહ્યું છે-“રસ સિધ્ધે કરિસ્યામી ,નિર્ધારીધ્યમ ઇદમ જગત...”જેનો મતલબ એ છે કે- ;હું આ આર્યુર્વેદ નું જ્ઞાન વિશ્વ /જગત ની પીડાઓ દુર કરવા આપું છું.”તેથી આયુર્વેદ નો જીવન પ્રતિ અભિગમ સમગ્રત છે. જીવન ની ૪ લાક્ષિકતાઓ છે.તે અસ્તિત્વ ધરાવે છ ...આઘ્યાત્મ ના ક્ષેત્ર મા- Spiritual Field
ભાવના મુલ્યમય જીવન ની રજૂઆત કરે છે. જીવન એ કોઈ દ્રવ્ય નથી.જો તે માત્ર દ્રવ્ય જ હોત તો આરામ ની જરૂર જ ન હોત. દ્રવ્ય ને કોઈ આરામ ની કે કોઈ પીડાની;સુંદરતા કે કુરૂપતાની;પ્રેમ અને કરુણા;આનંદ કે ગમગીની ની લાગણી હોતી નથી..કદી ખુરશી ને દુ;ખ કે આનંદ થશે?કોઈ ...પરમ આનંદ ની શોધ માં- In Search of Happiness
દિવ્ય શક્તિ એ આપણને વિશ્વ ના નાનાં તમામ સુખ આપ્યા છે,પરંતુ પરમાનંદ તો પોતાની પાસે જ રાખેલ છે.સર્વશ્રેષ્ઠ આનદમેળવવા માટે તેની અને માત્ર તેની પાસે જ જવું પડશે..ઈશ્વર સાથે વધારે ચાલક થી ને તેની મૂર્ખ બનાવવા નો પ્રયત્ન ના કરો.તમારી મોટા ભાગ ની પ્રાર્થનાઓ અને ...ભગવાન અંદર જ છે- God is Inside Only
ઈશ્વર એ કદી અલગવાદી વસ્તુ નથી પરંતુ આપણા અસ્તિત્વ માત્ર નું હાર્દ છે.સ્વ અને ઈશ્વર વચ્ચે નો તફાવત એ સમુદ્ર અને મોજાં ઓ જેવો છે.સમુદ્ર વગર મોંજા શક્ય છે? તમે કોણ છો?.તમે તમારા વિશે જાણો છો?પહેલાં તમે તમારા અંગે જાણો.જો તમે એમ માનતા હોવ કે –તમે માત્ર શરિર ...“હું જાણું છું” થી મુક્તિ- Freedom from I Know
મન બે પ્રકાર ના હોય છે.એક ખુલ્લું મન અને બીજું બંધિત મન. બંધિત મન એ એવું છે કે જે કહે છે-“આ જે છે તે આ જ છે.,””હું તે જાણું છું,કે તે તે આમજ છે.,”.તે જડ મન છે.ખુલ્લું મન તો કહેશે,કે-“અરે,તેમ હોઈ પણ શકે,!!કદાચ હું જાણતો ના પણ હોઉં.!!”અલ્પ, સીમિત જ્ઞાન અને ...હાજરી નો અનુભવ- Experience the Presence
પ્રથમ હાજરી છે હાજરી ની તરસ એ પ્રાર્થના છે.પછીતે ઈશ્વર કે જેને તમારે ભજવા જોઈએ અથવા અન્ય તેનું મહત્વ નથી.ફક્ત તમારી પ્રાર્થનામા લગની અને પૂજા જ પુરતી છે. પ્રથમ પગલું હાજરી નો અહેસાસ છે;બીજું પગલું તમે તેમાં તન્મય હોવ તેવી પ્રતીતિ છે.,એટલે કે તમે દુર ન ...દિવ્ય પ્રેમ..
પ્રેમ એ અપૂર્ણ છે.અને તે અપૂર્ણ જ રહેવાનો છે.જે કંઈ સંપૂર્ણ છે,તેની સીમાઓ નિશ્ચિત કરી હોય છે.તેની મર્યાદાઓ પણ જોવા મળે છે.પ્રેમ ને અનંત હોવા માટે તે અપૂર્ણ હોય તે આવશ્યક છે.પ્રેમ એ અનંત/અમર્યાદિત છે,અને તે અમર્યાદિત રસ્તાઓ વડે અભિવ્યક્ત થાય છે.તેને વ્યક્ ...