Desires
Search results
ઝંખના એ જ દૈવીતત્વ છે (દિવ્યતા)
ઝંખના એ જ દિવ્યતા છે. દુન્યવી પદાર્થો માટેની ઝંખના તમને બેચેન બનાવે છે જ્યારે અનંતતા – વિશાળતા પ્રત્યેની ઝંખના તમને ચૈતન્યથી ભરી દે છે. જ્યારે કોઇ ઝંખના જ ન રહે ત્યારે તો સાવ નિષ્ક્રિય થઇ જવાય છે. પરંતુ ઝંખનાની સાથે સાથે દુ:ખ પણ આવતું હોય છે, ને પછી તમે ...સત્યની ઈચ્છા
બુદ્ધનુ કહેવુ છે, કે ઈચ્છાઍ બધા દુ:ખનુ કારણ છે. જો તમારી મનોકામનાઓ પૂર્ણ નહીં થાય તો તે તમને નિરાશા તરફ ધકેલે છે, અને દુ:ખ આપે છે, અને જો ઍ પરિપૂર્ણ થાય તો પણ તમે ખાલી જ રહી જાવ છો. વશિષ્ઠઍ કહ્યુ છે ઈચ્છા સુખનુ કારણ છે. તમને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પાસે ...ઈચ્છા (મનોકામનાઓ) અને આનંદ
બધી મનોકામનાઓ ખુશી મેળવવા માટે જ હોય છે. એ જ તો ઈચ્છાઓનુ મુખ્ય લક્ષ્ય છે, નહિ? અત્યાર સુધી કેટલી વાર તમારી ઈચ્છાઓએ તમને લક્ષ્ય સુધી પહોચાડ્યા છે? પણ ક્યારેય તમે ઈચ્છાની પ્રકૃતિ વિષે વિચાર્યુ છે ખરું.? તેનું અસ્તિત્વ હંમેશા આવતી કાલ પર-ભવિષ્ય પર-આધારીત હ ...જાગૃત થાવ અને ધીમા પડો!
જ્યારે તમે ઉતાવળમાં હોવ છો ત્યારે તમને બધી બાબતોનો સાચો ખ્યાલ આવતો નથી. જીવનમાં ઘણી વાર તમે ઉતાવળમાં હોવ છો. આ તમારા જીવનમાંથી આનંદ, રોમાંચ અને માધુર્ય છીનવી લે છે. જ્યારે તમે ઉતાવળમાં હોવ છો ત્યારે ક્યારેય પણ સત્યની નજીક નથી હોતા કારણ કે તમારી કલ્પના, અવ ...આ દુનિયા તમારી પોતાની છે
સુખ કે દુખ આ ૪-૬ ફુટના શરીરમાં તીવ્ર સંવેદના તરીકે અનુભવાતા હોય છે. જ્યારે આપણે આમાં ફસાયેલા નથી હોતા ત્યારે આપણે સાચી રીતે અને સંનિષ્ઠતાથી કહી શકીએ છીએ કે "હું તમારો / તમારી છું". આવુ ત્યારે શક્ય છે જ્યારે તમામ રાગ અને દ્વેષ, ઈચ્છાઓ અને શંકાઓ જ ...મૌન કી ઘૂંજ
ઍ જેણે બધું જ આપ્યુ છે તેણે સ્વતંત્રતા પણ આપી છે. સ્વતંત્રતા ને પહેલા ભાન આપો અને જે બધુ મડ્યો છે તેનો સદુપયોગ કરો. તમારી સંકલ્પો અને ઈચ્છાઓ તમને ઈશ્વર થી તમને જુદા પાડે છે. તમામ સંકલ્પો અને ઈચ્છાઓ ઈશ્વર ને સમર્પણ કરો.... તો તમે ઍ દિવ્યતા છો.... ઍ ભગવાન છ ...
Displaying 6 results