Art of Living Center
Jajpur
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર યંચાય સન્મનાર્થ નવરાત્રી મહોત્સવ થાય છે હવન અને પૂજા આર્ટ Lફ લિવિંગ બેંગ્લોર આશ્રમથી જીવંત જુઓ.
જ્યારે સમગ્ર દુનિયામાં હિંસા જન્મી રહી છે ત્યારે આપણે આપણુ મન જડ અને અસંવેદનશીલ ના થાય તે માટે તેને રક્ષણ આપવુ જોઈએ.
ભારતનો બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક એવાર્ડ "પદ્મવિભૂષણ", ભારત ના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ પ્રણવ મુખરજી દ્વારા મેળવતા શ્રી શ્રી રવિશંકરજી .
માર્ચ ૨૯ ના રોજ શ્રીશ્રી ને કુઆલાલુમ્પુર માં પ્રતિષ્ઠિત એશિયા પેસીફીક બ્રાંડ લોરીએટ એવૉર્ડ ઍનાયત થયો હતો.