Meditation
Search results
ધ્યાનથી અભ્યાસમાં એકાગ્રતા કેવી રીતે વધારવી?
યુવા વિધ્યાર્થી માટે થોડી તરકિબો જેની મદદથી તેઓ સુંદર અને પ્રગતિશીલ અભ્યાસ દ્વારા માબાપ અને શિક્ષકો તેમના માટે ગૌરવ લઇ શકે તેવું કરે. ધ્યાનથી અભ્યાસમાં એકાગ્રતા અને યાદશક્તિ વધી શકે છે. અત્યારે ઇતિહાસનો વર્ગ છે. તમારું પુસ્તક તમારી સામે જ ખુલ્લુ પડેલું ...ધ્યાન થી હિમ્મત કેળવવી
શું તમારે જીવનમાં વધુ હિમ્મતવાન બનવું છે? શું તમને તમારા સુંદર ભવિષ્યમાં ડોકીયું કરવાનો પણ ડર લાગે છે? ઘણીવાર આપણે આ પડકારના સમયમાં સલામત અને જાણીતો માર્ગ અપનાવીએ છીએ અને પછીથી પસ્તાઈએ છીએ કે આપણે હિમ્મત ન બતાવી. ખરું છે ને? જેમ કે તમારે આરામદાયક નોકરી જે ...તત્કાલ આરામ (નિરાંત) માટે ધ્યાન
ધ્યાનની યાત્રા:- આ માર્ગદર્શિત ધ્યાન દ્વારા ફક્ત ૨૦ મિનિટમાં તમારી જાતને મૂક્ત થતી જાણો. હળવાશને માણો. એમાં જરૂરી છે ફક્ત તમારે આંખો બંધ રાખીને બેસવાનું અને માર્ગદર્શિત ધ્યાનમાં અપાતી સૂચનાઓને અનુસરવાનું. તમારી જાતને બધા જ થાકથી મુક્તિ પામેલી જૂઓ અને રો ...ધ્યાન વિશે 10 ગેરમાન્યતાઓ
જેવી રીતે સૂર્ય દરેક માટે પ્રકાશે છે, પવન દરેક માટે લહેરે છે તેવી રીતે ધ્યાન બધાને ફાયદો કરે છે. ધ્યાન બાબતે સૌથી વધારે પ્રચલિત માન્યાતાઓની યાદી નીચે પ્રમાણે છે, આશા રાખીએ છીએ કે તમને કોઈ મુંઝવણ હોય તો તે દૂર થઈ જશે. #1 ધ્યાન એટલે એકાગ્રતા હકીકતમાં ...ધ્યાન-વધુ સારા નિર્ણય લેવાની ક્ષમતા માટે
હું કેવી રીતે યોગ્ય નિર્ણય લઈ શકું? હું કેવી રીતે જાણી શકું કે મારી પસંદગી યોગ્ય છે. અને તેમાંથી વધુ સારું વળતર મળશે? હું કેવી રીતે ચોક્કસપણે કહી શકું કે મારા વિચારો મારા કામને હકારાત્મક જ અસર કરશે અને બીજા સહકાર્યકર્તાઓ પણ હું જે કાર્ય કરું છું તેનાથી ...પરીક્ષાનો ડર ભાગે!! શાંતિ વિશ્વાસ પ્રવેશ!
“મને પરીક્ષાની કોઈ ચિંતા નથી!” કોને પુનરાવર્તનની જરૂર છે? મે એક વખત વાંચી લીધું છે. બસ, પતી ગયું! ના, તમે સ્વપ્ન જોતાં નથી! આ વિદ્યાર્થીઓએ પાગલ નથી કે આ વિચારો કપોળ કલ્પિત નથી. આવું તમારા જેવા ઘણા બાળકો સાથે બન્યું છે. અને બીજા તમે પણ હોય શકો છો!... જાદુ! ...તમારો ગુસ્સો તમને અંકુશમાં લઈ લે તે પહેલા તેને અંકુશમાં લઈ લો
. ગુસ્સો ઓછો કરવાના સુચનો વિષયક આગળના લેખનું આ અનુસંધાન છે ગુસ્સો ઓછો કરવા માટે નીચે બીજા કેટલાક માર્ગ સુચિત કર્યા છે. મનમાં રહેલી છાપોને સાફ કરી દો તનાવને શ્વાસ દ્વારા બહાર કાઢો સુદર્શન ક્રિયા ઍ શ્વાસોચ્છવાસની ઍક કામિયાબ ક્રિયા છે જેનાથી શરીરમાં તથા મ ...ચામડીને કૂદરતી રીતે ચમકાવવાના અગિયાર રસ્તાઓ
“ સુંદરતા એક આંતરિક ઘટના છે. સુંદરતા વસ્તુઓમાં નથી, વ્યક્તિઓમાં નથી, જોનારની આંખોમા પણ નથી. તે દરેક વ્યક્તિઓના દિલમાં છે."- પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી કહે છે. અને આ હ્રદયની સુંદરતા વ્યક્તિના ચહેરા પર કૂદરતી રીતે પ્રતિબિંબિત થાય છે પ્રકાશિત અને ઉદ્ ...ધ્યાન અને અનિદ્રા
શું તમને ઊંઘ ન આવવાની કે ઊંઘતા રહેવાની તકલીફ છે? શું તમે બેચેની (સુસ્તી) સાથે ઊઠો છો? કદાચ તમે નોંધ લીધી હોય કે તમારી અસરકારક રીતે કામ કરવાની ક્ષમતા ઘટી ગઇ છે કે તમે ઘણીવાર (થોડી થોડી વારે) થાક અનુભવો છો અને ચિડાઇ જાવ છો, તો તમે કદાચ અનિદ્રાથી પીડાવ છો. ...હરિઓમ ધ્યાન
જે જીવંત બળના આધારે આપણું સમગ્ર અસ્તિત્વ કાર્યક્ષમ બની રહે છે, તેને પ્રાણ કહેવામાં આવે છે. આપણા અસ્તિત્વમાં પ્રાણ સૂક્ષ્મ નાડીઓ અને ઉર્જાના કેન્દ્રો (ચક્રો) દ્વારા વહે છે. આપણામાં હજારો નાડીઓ અને ઘણાં બધા ચક્રો આવેલા છે. દરેક વ્યક્તિમાં વિપુલ પ્રમાણમાં ...