જીવનમાં ખિલવું અને શ્વાસ

જ્યારે તમે ગુસ્સlમાં  હોવ  છૉ , કે  ઉદાસ અથવા ખુબજ વિશ્રામમાં હોવ  છો ત્યારે શું તમે કોઈ વખત તમારા  શ્વાસ પર ધ્યાન આપ્યું છે.? .   તમે આ વાંચી  રહ્યાં છો, જુઓ કે  તમારા શ્વાસ  કેવા  ચાલી  રહ્યા છે ? ધ્યાન લઇ જાઓ .  આપણાં શ્વાસની અમુક  લય હોય છે. અને જો તમે તમારા મનને ન સાચવી શકો, તો તમે શ્વાસ  દ્વારા આ કરી શકો છો. યોગ, પ્રાણાયામ અને સુદર્શન ક્રિયા એને ખુબજ સરળ અને મજાનું બનાવે છે!