દિવ્ય ચૈતન્ય

તમે ઍવું નથી કહી શકો કે "દિવ્ય ચૈતન્યમય" માનવો, તમે તો ફકત ઍમજ કહી શકો કે "દિવ્ય ચૈતના"
કેમકે જ્યારે વ્યક્તિ નુ વ્યક્તિત્વ / અહમ ખોવાઈ જાય છે, વિસર્જન થઈ જાયે છે, ઍજ  દિવ્ય ચૈતના છે.