Wisdom Search

Search results

  1. બોધિ વ્રક્ષ

    ભગવાન બુદ્ધને બોધિ વૃક્ષ નીચે દિવ્ય જ્ઞાન થયુ હતુ. તે પછી તેઓઍ ઉભા થઈ સાત દિવસ સુધી દૂરથી તે વૃક્ષને નિહારતા રહ્યા. તેઓ વૃક્ષ તરફ સોળ પગલા ચાલ્યા અને દરેક પગલા આગળ કમળ ખીલ્યા. આવી ઍક દંતકથા છે. બોધિ વૃક્ષ સંસાર અને ધર્મ બનેનુ પ્રતીક છે. કમળનુ ફૂલ વિશુદ્દ્ ...
  2. જીવનમાં ખિલવું અને શ્વાસ

    જ્યારે તમે ગુસ્સlમાં  હોવ  છૉ, કે  ઉદાસ અથવા ખુબજ વિશ્રામમાં હોવ  છો ત્યારે શું તમે કોઈ વખત તમારા  શ્વાસ પર ધ્યાન આપ્યું છે.?.   તમે આ વાંચી  રહ્યાં છો, જુઓ કે  તમારા શ્વાસ  કેવા  ચાલી  રહ્યા છે? ધ્યાન લઇ જાઓ.  આપણાં શ્વાસની અમુક  લય હોય છે. અને જો તમે તમ ...
  3. ઝંખના એ જ દૈવીતત્વ છે (દિવ્યતા)

    ઝંખના એ જ દિવ્યતા છે. દુન્યવી પદાર્થો માટેની ઝંખના તમને બેચેન બનાવે છે જ્યારે અનંતતા – વિશાળતા પ્રત્યેની ઝંખના તમને ચૈતન્યથી ભરી દે છે. જ્યારે કોઇ ઝંખના જ ન રહે  ત્યારે તો સાવ નિષ્ક્રિય થઇ જવાય છે. પરંતુ ઝંખનાની સાથે સાથે દુ:ખ પણ આવતું હોય  છે, ને પછી તમે ...
  4. જીવન અને સ્મરણ શક્તિ ને ખિલવો

    ચિત અનુભવોને પારખે છે અને તેની સ્મૃતિનો પોતાનામાં સંગ્રહ કરે છે. ક્યારે ચિત્તનો સ્વભાવ નોંધ્યો છે? એ નકારાત્મકતાને વળગે છે. જીવન આનંદીત થવાના હજારો વિકલ્પો આપે છે, અને માત્ર દસેક દુ:ખદ ઘટનાઓ આપતું હોય છે. પણ ચિત્ત કોને પોતાની સાથે વળગીને રાખે છે? અહીં ત્ય ...
  5. બધા મીઠાઈની શોધમાં હોય છે, (અને) જેને તે મળે છે તે બીજાને વહેંચે છે

    ગૂરુજી થોડા લોકો સાથે વરંડામાં હતા. તેમણે કાશી નામની વ્યક્તિને કુટીરમા મીઠાઈ લેવા મોકલ્યા, પણ કાશીએ પાછા આવીને જણાવ્યું કે અંદર ક્યાંય મીઠાઇ દેખાતી નથી. તે ફરી ફરીને ત્રણ વખત અંદર શોધવા ગયા અને છત્તાં શોધી ના શક્યા. પછી ગૂરુજી પોતે અંદર ગયા. મીઠાઈ લઈને આવ ...
  6. શિવ અને કૃષ્ણ એક જ છે

    દેવદૂતો એ તમારા વિરાટ સ્વનો જ એક ભાગ છે. અનંતને પોતાના વિવિધ ગુણો છે. અને એમાંનાં ખાસ ગુણોને નામથી ઓળખાવાયા છે. તે જ તો છે દેવદૂતો. દેવદૂત એ બીજુ કઈં નહીં પણ તમારા વિરાટ સ્વનું જ એક કિરણ છે. તમે જ્યારે કેન્દ્રિત હોવ છો ત્યારે તેઓ તમને મદદ કરતા હોય છે. જે ...
  7. નાસ્તિકવાદ

    નાસ્તિક એ છે, જે જીવનના સિદ્ધાંતો કે દ્રવ્યોના પાર્થિવપણાને માનતો નથી. કોઈ નાસ્તિક ગુરુ પાસે આવે ત્યારે શું થાય છે? તમે તમારા સ્વરૂપનો અનુભવ કરવા માંડો છો અને જુઓ છો કે વાસ્તવમાં તમારું કોઈ સ્વરુપ જ નથી. તમે તો સાવ પોલા અને એકદમ ખાલી છો; અને આ સ્વરુપહીનતા ...
  8. ચેતના ખીલે તે જ શાંતિ

    શરીરની આસપાસ ફેલાતુ ચેતનાનુ આવરણ શરીરમા ઉત્તેજના જગાડે  છે. જેનાથી આનંદ ઉદભવે છે,અને જ્યારે ચેતના સંકોચાય છે, ત્યારે પીડા અને દુ:ખ થાય છે. પીડા ઍ ચેતનાનુ સંકોચાવવુ જ છે. જ્યારે શરીરના અમુક ભાગમા ચેતના પ્રસરે છે,ત્યારે આનંદ સુખનો અનુભા થાય છે. વારંવાર ચેતન ...
  9. સ્વાવલંબન અને સમર્પણ

    ૨૫ ડિસેમ્બર,૧૯૯૬. ક્ ક્ષ્ નાતાલ  જ્ ઝ  સ્વીટ્રઝરલેન્ડ સ્વાવલંબનને માટે પ્રચંડ તાકાતની જરુર પડે છે. જયારે બીજું કોઇ તમારી આસપાસ ન હોય અથવા તો  દરેક વસ્તુ માટે જો તમે સંપૂર્ણ સ્વાવલંબી રહેવા શકિતની ઇરછતા હો તો તમારે ખુબ હિંમતની જરુર પડે  છે. સમપર્ણ દરમ્યાન ...
  10. ઐશ્વર્ય અને માધુર્ય

    વિશ્વમાં સામાન્ય રીતે જ્યાં ઐશ્વર્ય હોય છે ત્યાં મધુરતા જોવા મળતી નથી અને જ્યાં મધુરતા હોય છે ત્યાં ઐશ્વર્ય જણાતું નથી. પરંતુ જ્યાં જીવન સંપુર્ણપણે ખીલેલું  છે ત્યાં ઐશ્વર્ય અને  મધુરતા બંને અનુભવાય  છે. ઐશ્વર્યનો અર્થ છે ઇશ્વરત્વ – જે અસ્તિત્વમાં છે તેની ...
Displaying 1 - 10 of 25