સ્પોર્ટ્સ એક્સેલન્સ પ્રોગ્રામ (SEP)
રમતગમતમાં નિપુણતામાં વૃદ્ધિ
રમતવીરો માટે પ્રેરણાદાયક, ટીમમાં પરિવર્તન
નોંધણીઆ વર્કશોપથી મને શું ફાયદો થશે?
રમતના મેદાન પર અને બહાર વ્યક્તિગત નિપુણતા પ્રાપ્ત કરો
આંતરિક શક્તિ અને આત્મ વિશ્વાસમાં વૃદ્ધિ પ્રાપ્ત કરો
માનસિક અને ભાવનાત્મક સ્થિરતા પ્રાપ્ત કરો
શારીરિક અને માનસિક સ્થિતિસ્થાપકતા તથા સ્વસ્થતા મેળવો
રમતમાં સારા પ્રદર્શન માટેના દબાણને નાબૂદ કરો
એકાગ્રતા તથા માનસિક સ્પષ્ટતામાં વૃદ્ધિ કરો
નિર્ણયાત્મક શક્તિની કુશળતામાં વૃદ્ધિ
ઈજામાંથી ઝડપથી સાજા થઇ શકવું
ટીમ તરીકેના પ્રદર્શનમાં સુધારો
પ્રતિકૂળ સ્થિતિમાં ટકી રહેવાની શારીરિક અને માનસિક શક્તિમાં વૃદ્ધિ
આર્ટ ઓફ લિવિંગની સ્પોર્ટ્સ કાઉન્સિલ વ્યવસાયિક રમતવીરો માટે વિશિષ્ટ સ્પોર્ટ્સ કાર્યક્રમો યોજે છે જે જરૂરિયાતને અનુરૂપ માનસિક નિયંત્રણ અને પૂરતી શારીરિક તંદુરસ્તી અર્થે હોય છે.આ કાર્યક્રમમાં વ્યક્તિગત વિકાસ માટેની પ્રક્રિયાઓ,રમતગમત વિષયક માનસશાસ્ત્રની અદ્યતન કાર્ય પધ્ધતિઓ અને ખૂબ અસરકારક શ્વસન પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે જે રમતવીરોને રમતના મેદાન તથા તેની બહાર નિપુણ પ્રદર્શન માટે પ્રેરિત કરે છે.
આ કાર્યક્રમ શિબિરાર્થીઓને ઊંચા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહેનત કરવામાં સહાય કરે છે કારણ કે આ કાર્યક્રમથી તેમની સંપૂર્ણ ક્ષમતા ખીલે છે,પરિણામે સર્જનાત્મકતા,ઉત્પાદકતા,નિપુણતા અને એક ટીમ તરીકેના પ્રભાવમાં વૃદ્ધિ થાય છે.
ભારતમાં રમતગમતને સમર્થન આપવાના ઉદ્દેશથી આ સ્પોર્ટ્સ કાઉન્સિલ પસંદગીના તથા પારંપરિક મૂળ રમતો માટેના કાર્યક્રમોનું આયોજન કરે છે,વૈશ્વિક રમતગમત પરિષદનું આયોજન કરે છે અને રમતગમતના વિષયમાં વિકાસ અને અભિવૃદ્ધિની શક્યતાઓની સમીક્ષા કરવા વિચારો અને મંતવ્યોનું આદાનપ્રદાન કરે છે.એ કાઉન્સિલ આર્ટ ઓફ લિવિંગના વૈશ્વિક પરિવારમાં પણ ટેકનીકલ નિપુણતાના આદાનપ્રદાનને સુગમ બનાવે છે.
આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમો તરુણોને કેવી રીતે ફાયદા કરી શકે છે?
▴ 50%
નિંદ્રાની ગુણવત્તામાં સુધારો
▴ 21%
ફેફસાની ક્ષમતામાં વૃદ્ધિ
▴37%
સારા કોલેસ્ટેરોલના પ્રમાણમાં સુધારો
▴84%
મગજમાં આલ્ફા તરંગોમાં વૃદ્ધિ
▴16.5%
બ્લડ પ્રેશરમાં ઘટાડો
▴13.4%
હૃદયના ધબકારામાં ઘટાડો
ત્રણ દિવસમાં પ્રતીતિ થઈ ગઈ કે શ્વસન અને ધ્યાનની સરળ પ્રક્રિયાઓ દ્વારા આપણું જીવન કેવું કાર્યદક્ષ અને શાંતિમય બને છે.એ અનુભવ શરીર અને મન બન્નેનો કચરો સાફ કરી નાંખે છે.તે…
કામેશ શ્રીનિવાસન
રમતગમતના પત્રકાર, હિંદુ
શારીરિક અને માનસિક બન્ને રીતે યોગ આપણા જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. આર્ટ ઓફ લિવિંગના કોર્સમાં હું ભાગ લઇ શકી તે માટે પોતાને નસીબદાર માનું છું. ખાસ કરીને વૈશ્વિક રોગચાળાથી…
રીયા ભાટીયા
ટેનીસ, ભારતમાં બીજા ક્રમાંકે (2020)
આ કાર્યક્રમથી મને જે જ્ઞાન મળ્યું તે મારે રોજબરોજના ધોરણે જે લોકો સાથે આદાનપ્રદાન કરવાનું થાય છે તેમની સાથેના મારા સંબંધોમાં સુધારો કરવામાં મદદ કરશે. ક્રિયા એ કોર્સની શ્રેષ્ઠ બાબત…
વિષ્ણુ વર્ધન
ટેનીસ, ઓલિમ્પિકના પૂર્વ ખેલાડી
એ મારા જીવનનો આધ્યાત્મિક જ્ઞાન મેળવવાનો શ્રેષ્ઠ સમય હતો. હું અન્ય લોકોને આ દૈવી જ્ઞાન તરફ લાવવામાં મદદ કરવા ઉત્સુક છું. આ કોર્સ મને મારી જાત સાથે સંકળાયેલા રહેવામાં અને…
યશપાલ સોલંકી
જુડો, અર્જુન પુરસ્કાર વિજેતા
હું જે પ્રક્રિયાઓ શીખ્યો તે મને જીવનમાં વધારે સકારાત્મક બનવામાં સહાય કરશે અને એ રીતે મારા લોકો સાથેના સંબંધોમાં સુધારો આવશે તથા હું વધારે સારી વ્યક્તિ પણ બની શકીશ.
સૌરવ ઘોષાલ
સ્ક્વોશ, ભારતમાં પ્રથમ ક્રમાંકે
ભારતીય ક્રિકેટર મને લાગે છે કે સવારે હું સુદર્શન ક્રિયા, પ્રાણાયામ અને ધ્યાન કર્યા પછી, એક અદ્ભુત લાગણી છે જે હું આખો દિવસ વહન કરું છું. એ જ રીતે, સાંજે,…
રવિચંદ્રન અશ્વિન
ભારતીય ક્રિકેટર
એ એક અદભૂત અનુભવ હતો.હવે મારા મનની જે અવસ્થા છે તે મને પસંદ છે. આ કોર્સથી મને શાંત રહેવામાં અને યોગ્ય રીતે વિચારવામાં મદદ મળી છે. તમામ શ્વસન પ્રક્રિયાઓ બધી…
દીપક ચૌગુલે
ક્રિક્રેટની તાલીમ આપનાર
હકીકતમાં આ કાર્યક્રમ કર્યો તે પહેલા મને ધ્યાન કરવું ખાસ ગમતું નહીં.પરંતુ આ કાર્યક્રમાં કર્યા પછી મને તે સૌથી મનપસંદ વસ્તુ લાગે છે.
તુલિકા માન
જુડો, કોમન વેલ્થ ગેમ્સમાં રજત પદક વિજેતા, 2022
આ કાર્યક્રમથી સારો અનુભવ રહ્યો. આ કાર્યક્રમમાં શીખેલી પ્રક્રિયાઓ અપનાવવાથી રોજીન્દી જીવનશૈલીમાં ખૂબ સહાય રહેશે.શિક્ષકો ખૂબ મૈત્રીપૂર્ણ અને નમ્ર હતા.
અજય યાદવ
જુડો, પુરુષમાં 73 કિલો, ભારતમાં 2019માં પ્રથમ ક્રમાંકે
શૂટિંગની રમતમાં જે અતિ આવશ્યક છે તેવી ક્ષમતા સુધારવા માટે સુદર્શન ક્રિયા કરતાં વધારે સારો કોઈ ઉપાય નથી. આ ક્રિયા આપણી પેરાઓલિમ્પિક શૂટિંગ ટીમ માટે સફળ રહી છે.
જે. પી. નોતિયાલ
ચેરપર્સન, પેરાશૂટિંગ
મને નોંધપાત્ર રીતે વધારે ઊર્જામય લાગ્યું અને ખૂબ શાંતિમય પણ. તેઓએ મને સુખી જીવન જીવવા માટે શું કરવું અને ના કરવું તે માટેની ચાવીઓ શીખવી. આ કાર્યક્રમ દરમ્યાન મને અદભૂત…
મનોજ કુમાર
શૂટિંગ, ભારતીય રાષ્ટ્રીય રાઈફલની તાલીમ આપનાર
સ્થાપક
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે વિવિધ જાતિઓ, પરંપરાઓ, આર્થિક અને સામાજિક સ્થિતિ અને રાષ્ટ્રીયતાના લોકોને એક કર્યા છે. તેમણે તણાવમુક્ત, હિંસામુક્ત સમાજ માટે અભૂતપૂર્વ વિશ્વવ્યાપી ચળવળનું નેતૃત્વ કર્યું છે.
સુદર્શન ક્રિયા પર સંશોધન
શ્રી શ્રી ઇન્સ્ટિટ્યૂટ ફોર એડવાન્સ્ડ રિસર્ચ (SSIAR) દ્વારા ક્યુરેટ કરાયેલ સંશોધન
▴ 33%
6 અઠવાડિયામાં વધારો
રોગ પ્રતિકારક શક્તિ
▴ 57%
6 અઠવાડિયામાં ઘટાડો
સ્ટ્રૅસ હોર્મોન્સ
▴ 41%
4 અઠવાડિયામાં ઘટાડો
ક્લિનિકલ એન્ઝાયટી
▴ 21%
1 અઠવાડિયામાં વધારો
જીવનમાં સંતુષ્ટિ
જીવનમાં પરિવર્તનશીલ અનુભવ
Upcoming Sports Excellence Program
Sports Excellence Program
Elevate your mental game with the timeless wisdom & techniques.
Immerse Yourself in a 3-Day Retreat with Gurudev Sri Sri Ravi Shankar Ji – Learn Sudarshan Kriya!
મારે એ કોર્સ કરવો છે,પણ...
સુદર્શન ક્રિયા™ શું છે?
શ્વસન પ્રક્રિયાઓની શરીર અને મન પર શું અસર પડતી હોય છે?
સુદર્શન ક્રિયા™ વિષે વિજ્ઞાન શું કહે છે?
શું સુદર્શન ક્રિયા™ ફેફસાની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે?
શું સુદર્શન ક્રિયા™ મને સારું પ્રદર્શન કરવામાં મદદ કરશે?
રમતવીરો માટે શા માટે ધ્યાન કરવું સારું છે?
રમતની પ્રવૃત્તિની તીવ્રતા જેટલી વધારે,તેટલો શરીર અને મન પર તણાવ વધારે.શરીરિક તાલીમ અને રમતની પ્રવૃત્તિ દરમ્યાન થતા ભાવનાત્મક અને પ્રક્રિયાત્મક તણાવનું શમન કરવામાં ધ્યાન મદદરૂપ નીવડે છે.ધ્યાનનો નિયમિત અભ્યાસ રમતવીરો વધારે એકાગ્ર રહી શકે તે માટે અને જયારે તેમની એકાગ્રતા સૌથી વધુ હોવી જોઈએ તેવા સમયે તેમની રમત પ્રત્યે સજગતા વધારતો સાબિત થયો છે.
